૩.૦૪

ઉત્રિલ્યો, મૉરિસથી ઉત્સેચકો, અચળ

ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા

ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (પ્રાણીવિજ્ઞાન) (excretory system and excretion) શરીરમાં થતા ચયાપચયને પરિણામે ઉત્પન્ન થયેલા તેમજ શરીરમાં પ્રવેશેલા બિનજરૂરી અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા એટલે ઉત્સર્જન. કાર્બન ડાયૉક્સાઇડ જેવાં વાયુસ્વરૂપનાં તત્વોનો ત્યાગ શ્વસનતંત્ર દ્વારા કરવામાં આવે છે. જ્યારે ઘનસ્વરૂપ મળ જેવા કચરાને મળદ્વાર વાટે શરીરમાંથી દૂર કરવામાં આવે છે;…

વધુ વાંચો >

ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (આયુર્વિજ્ઞાન)

ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (આયુર્વિજ્ઞાન) શરીરના આંતરિક વાતાવરણને જાળવી રાખવા લોહીના કદ અને બંધારણને જાળવી રાખતું તથા રાસાયણિક કચરો, ઝેરી દ્રવ્યો તથા વધારાનાં બિનજરૂરી દ્રવ્યોને શરીરમાંથી દૂર કરતું તંત્ર. પાણી અને તેમાં દ્રાવ્ય પદાર્થોને શરીરમાંથી દૂર કરવાનું કાર્ય કરતા મુખ્ય અવયવો મૂત્રપિંડ અને ચામડી છે. ફેફસાં પણ અમુક પ્રમાણમાં ઉત્સર્ગક્રિયા કરે…

વધુ વાંચો >

ઉત્સવ ગીત

ઉત્સવ ગીત : લોકગીતોની પરંપરામાં પ્રત્યેક ઉત્સવ માટેનું ગીત નિશ્ચિત અને નિર્ધારિત હોય છે. જુદા જુદા સંસ્કાર પ્રસંગે તેને અનુરૂપ ગીત ગવાય છે. પુત્ર-જન્મ પ્રસંગે ઝોળીપોળી કરતી વખતે ગીત ગવાય છે. ઉત્તર ભારતમાં જન્મની વધાઈનાં ગીતોને ‘સોહર’ કહે છે. વિવાહોત્સવ અર્થાત્ લગ્નોત્સવ પ્રસંગનાં ગીતો વિધિને અનુરૂપ ગવાતાં હોય છે. એમાં…

વધુ વાંચો >

ઉત્રિલ્યો, મૉરિસ

ઉત્રિલ્યો, મૉરિસ (જ. 26 ડિસેમ્બર 1883 પેરિસ, ફ્રાંસ; અ. 5 નવેમ્બર 1955, ફ્રાંસ) : નગરચિત્રો(city scapes)ના સર્જન માટે જાણીતો આધુનિક ફ્રૅંચ ચિત્રકાર. ચિત્રકારો રેન્વા (Renoir), દેગા (Degas) અને તુલુસ-લૂત્ર(Toulouse-Lautre)ની નગ્ન મૉડેલ સુઝાને વેલેદોં(Suzanne Valadon)નો તે અનૌરસ પુત્ર. પાછળથી સુઝાને પણ ચિત્રકળા તરફ ઢળેલી. બાળપણથી જ ખૂબ ઢીંચવાની આદત પડી જતાં…

વધુ વાંચો >

ઉત્સેચકો (enzymes) (જીવવિજ્ઞાન)

ઉત્સેચકો (જીવવિજ્ઞાન) (enzymes)  સજીવોનાં શરીરમાં દેહધાર્મિક (physiological) ક્રિયાઓના ભાગરૂપે સતત ચાલ્યા કરતી રાસાયણિક પ્રક્રિયાઓને સહજસાધ્ય (spontaneous) અને ઝડપી બનાવનાર ઉદ્દીપકો (catalysts). પ્રોટીનના બનેલા આ ઉત્સેચકો વિશિષ્ટ રાસાયણિક ઘટક પર સંશ્લેષણાત્મક (synthetic) અથવા વિઘટનાત્મક (degradative) પ્રક્રિયા દ્વારા તેનું એક યા બીજા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. દાખલા તરીકે પ્રાણીઓનાં શરીરમાં આવેલા પ્રૉટિયૉલેટિક…

વધુ વાંચો >

ઉત્સેચકો (આયુર્વિજ્ઞાન)

ઉત્સેચકો (enzymes) (આયુર્વિજ્ઞાન) : પાચનક્રિયા અને કોષીય ચયાપચયમાં મુખ્ય ભાગ ભજવતા ઘટકો. ઉત્સેચકો આયુર્વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. ઉત્સેચકોની ગેરહાજરી કેટલાક રોગો સર્જે છે, જેમ કે જી-6-પી.ડી., ઉત્સેચકની ગેરહાજરીથી થતી રક્તકોષલયી પાંડુતા (haemolytic anaemia) કે અધિવૃક્ક ગ્રંથિના બાહ્યક(adrenal cortex)માંના કેટલાક ઉત્સેચકોના અભાવથી થતો અભિવૃક્ક-પ્રજનન સંલક્ષણ (adrenogenital syndrome) નામનો…

વધુ વાંચો >

ઉત્સેચકો, અચળ

ઉત્સેચકો, અચળ (enzymes–immobile) ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વધારવા અને તેને વધુ લાભદાયી બનાવવા માટેની પ્રક્રિયામાં વપરાતા ઉત્સેચકોનું અદ્રાવ્ય સ્વરૂપ. ઉત્સેચકો હમેશાં વિવિધ પરિબળોની વિશિષ્ટ મર્યાદાને અધીન રહીને ક્રિયાશીલ બને છે. પરંતુ તેમને અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવાથી તેમનાં ક્રિયાશીલતા અને સ્થાયિત્વ વધારી શકાય છે. માધ્યમનાં pH અને તાપમાન જેવાં પરિબળોમાં થતા ફેરફારોની અથવા…

વધુ વાંચો >

ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા

Jan 4, 1991

ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (પ્રાણીવિજ્ઞાન) (excretory system and excretion) શરીરમાં થતા ચયાપચયને પરિણામે ઉત્પન્ન થયેલા તેમજ શરીરમાં પ્રવેશેલા બિનજરૂરી અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા એટલે ઉત્સર્જન. કાર્બન ડાયૉક્સાઇડ જેવાં વાયુસ્વરૂપનાં તત્વોનો ત્યાગ શ્વસનતંત્ર દ્વારા કરવામાં આવે છે. જ્યારે ઘનસ્વરૂપ મળ જેવા કચરાને મળદ્વાર વાટે શરીરમાંથી દૂર કરવામાં આવે છે;…

વધુ વાંચો >

ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (આયુર્વિજ્ઞાન)

Jan 4, 1991

ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (આયુર્વિજ્ઞાન) શરીરના આંતરિક વાતાવરણને જાળવી રાખવા લોહીના કદ અને બંધારણને જાળવી રાખતું તથા રાસાયણિક કચરો, ઝેરી દ્રવ્યો તથા વધારાનાં બિનજરૂરી દ્રવ્યોને શરીરમાંથી દૂર કરતું તંત્ર. પાણી અને તેમાં દ્રાવ્ય પદાર્થોને શરીરમાંથી દૂર કરવાનું કાર્ય કરતા મુખ્ય અવયવો મૂત્રપિંડ અને ચામડી છે. ફેફસાં પણ અમુક પ્રમાણમાં ઉત્સર્ગક્રિયા કરે…

વધુ વાંચો >

ઉત્સવ ગીત

Jan 4, 1991

ઉત્સવ ગીત : લોકગીતોની પરંપરામાં પ્રત્યેક ઉત્સવ માટેનું ગીત નિશ્ચિત અને નિર્ધારિત હોય છે. જુદા જુદા સંસ્કાર પ્રસંગે તેને અનુરૂપ ગીત ગવાય છે. પુત્ર-જન્મ પ્રસંગે ઝોળીપોળી કરતી વખતે ગીત ગવાય છે. ઉત્તર ભારતમાં જન્મની વધાઈનાં ગીતોને ‘સોહર’ કહે છે. વિવાહોત્સવ અર્થાત્ લગ્નોત્સવ પ્રસંગનાં ગીતો વિધિને અનુરૂપ ગવાતાં હોય છે. એમાં…

વધુ વાંચો >

ઉત્રિલ્યો, મૉરિસ

Jan 4, 1991

ઉત્રિલ્યો, મૉરિસ (જ. 26 ડિસેમ્બર 1883 પેરિસ, ફ્રાંસ; અ. 5 નવેમ્બર 1955, ફ્રાંસ) : નગરચિત્રો(city scapes)ના સર્જન માટે જાણીતો આધુનિક ફ્રૅંચ ચિત્રકાર. ચિત્રકારો રેન્વા (Renoir), દેગા (Degas) અને તુલુસ-લૂત્ર(Toulouse-Lautre)ની નગ્ન મૉડેલ સુઝાને વેલેદોં(Suzanne Valadon)નો તે અનૌરસ પુત્ર. પાછળથી સુઝાને પણ ચિત્રકળા તરફ ઢળેલી. બાળપણથી જ ખૂબ ઢીંચવાની આદત પડી જતાં…

વધુ વાંચો >

ઉત્સેચકો (enzymes) (જીવવિજ્ઞાન)

Jan 4, 1991

ઉત્સેચકો (જીવવિજ્ઞાન) (enzymes)  સજીવોનાં શરીરમાં દેહધાર્મિક (physiological) ક્રિયાઓના ભાગરૂપે સતત ચાલ્યા કરતી રાસાયણિક પ્રક્રિયાઓને સહજસાધ્ય (spontaneous) અને ઝડપી બનાવનાર ઉદ્દીપકો (catalysts). પ્રોટીનના બનેલા આ ઉત્સેચકો વિશિષ્ટ રાસાયણિક ઘટક પર સંશ્લેષણાત્મક (synthetic) અથવા વિઘટનાત્મક (degradative) પ્રક્રિયા દ્વારા તેનું એક યા બીજા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. દાખલા તરીકે પ્રાણીઓનાં શરીરમાં આવેલા પ્રૉટિયૉલેટિક…

વધુ વાંચો >

ઉત્સેચકો (આયુર્વિજ્ઞાન)

Jan 4, 1991

ઉત્સેચકો (enzymes) (આયુર્વિજ્ઞાન) : પાચનક્રિયા અને કોષીય ચયાપચયમાં મુખ્ય ભાગ ભજવતા ઘટકો. ઉત્સેચકો આયુર્વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. ઉત્સેચકોની ગેરહાજરી કેટલાક રોગો સર્જે છે, જેમ કે જી-6-પી.ડી., ઉત્સેચકની ગેરહાજરીથી થતી રક્તકોષલયી પાંડુતા (haemolytic anaemia) કે અધિવૃક્ક ગ્રંથિના બાહ્યક(adrenal cortex)માંના કેટલાક ઉત્સેચકોના અભાવથી થતો અભિવૃક્ક-પ્રજનન સંલક્ષણ (adrenogenital syndrome) નામનો…

વધુ વાંચો >

ઉત્સેચકો, અચળ

Jan 4, 1991

ઉત્સેચકો, અચળ (enzymes–immobile) ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વધારવા અને તેને વધુ લાભદાયી બનાવવા માટેની પ્રક્રિયામાં વપરાતા ઉત્સેચકોનું અદ્રાવ્ય સ્વરૂપ. ઉત્સેચકો હમેશાં વિવિધ પરિબળોની વિશિષ્ટ મર્યાદાને અધીન રહીને ક્રિયાશીલ બને છે. પરંતુ તેમને અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવાથી તેમનાં ક્રિયાશીલતા અને સ્થાયિત્વ વધારી શકાય છે. માધ્યમનાં pH અને તાપમાન જેવાં પરિબળોમાં થતા ફેરફારોની અથવા…

વધુ વાંચો >