Keshavdas Mishra-an Indian Poet-Writer-Scholar-administrator-known for Rasikpriya-a pioneering work of Hindi literature.

કેશવદાસ

કેશવદાસ  (જ. ઈ. સ. 1561; અ. 1617) : હિંદી સાહિત્યના ભક્તિકાલના પ્રમુખ આચાર્ય. કેશવદાસકૃત કવિપ્રિયા, રામચંદ્રિકા અને વિજ્ઞાનગીતામાં પોતાના વંશ અને પરિવારનો વિગતવાર પરિચય આપ્યો છે. એમાં એમના વંશના મૂળ પુરુષનું નામ વેદ- વ્યાસ જણાવેલું છે. તેમનો પારિવારિક વ્યવસાય પુરાણીનો હતો. તેઓ ભારદ્વાજ ગોત્રની માર્દની શાખાના યજુર્વેદી બ્રાહ્મણ હતા. સાંપ્રદાયિક…

વધુ વાંચો >