Kanshi Ram-a pioneering Indian social reformer-politician-spearheaded the political mobilization of Bahujan communities.

કાંશીરામ

કાંશીરામ (જ. 15 માર્ચ 1934, ખાવસપુર, રોપર જિલ્લો, પંજાબ; અ. 8 ઑક્ટોબર 2006, દિલ્હી) : અગ્રિમ રાજકારણી દલિત નેતા,  અને બહુજનસમાજ પક્ષ(BSP)ના સ્થાપક. પંજાબી ચમારમાંથી રૈદાસી શીખ બન્યા ત્યારે તેઓ સામાન્ય ભારતીયજન તરીકે સરકારી નોકરી કરતા હતા. ડૉ. આંબેડકર જયંતીની જાહેર રજા નાબૂદ કરવાના મુદ્દે દલિત કર્મચારીઓએ શરૂ કરેલી લડતમાં…

વધુ વાંચો >