Gandhi Memorial Museum-Ahmedabad-An important political museum associated with Gandhiji’s life and work.

ગાંધી સ્મારક સંગ્રહાલય, અમદાવાદ

ગાંધી સ્મારક સંગ્રહાલય, અમદાવાદ : ગાંધીજીના જીવનકાર્ય સાથે સંકળાયેલું મહત્વનું રાજકીય સંગ્રહાલય. 1918થી 1930 સુધી ગાંધીજી અને કસ્તૂરબાનું સાબરમતી નદીના તટ ઉપરનું નિવાસસ્થાન અને પ્રાર્થનાભૂમિ તથા દાંડીકૂચની પવિત્ર ભૂમિ. તે પાછળથી સત્યાગ્રહ આશ્રમ તરીકે જાણીતી થઈ. તેમના સ્મરણાર્થે રચાયેલું આ ઐતિહાસિક સ્થળ રાષ્ટ્રીય સ્મારક તરીકે આજે મહત્વ ધરાવે છે. આ…

વધુ વાંચો >