Chekuri Ramarao-linguist by academic profession for more than forty years-famous for his writings on Telugu poetry-literature.
ચેકુરી, રામારાવ
ચેકુરી, રામારાવ (જ. 1 ઑક્ટોબર 1934, ઇલ્લિનદલપદુ, જિ. ખમ્મા, આંધ્રપ્રદેશ; અ. 24 જુલાઈ 2014, હૈદરાબાદ) : તેલુગુ નિબંધકાર, કવિ. તેમને તેમના નિબંધસંગ્રહ ‘સ્મૃતિ કિણાંકમ્’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે આંધ્ર વિશ્વવિદ્યાલય, વાલ્ટેયરમાંથી તેલુગુ ભાષા અને સાહિત્યમાં એમ.એ. અને કૉરનેલ વિશ્વવિદ્યાલય, ઇથાકા, ન્યૂયૉર્ક, અમેરિકામાંથી ભાષાવિજ્ઞાનમાં…
વધુ વાંચો >