Chandrachud-a retired Indian jurist-served as the 50th Chief Justice of India from 9 November 2022 to 10 November 2024.
ચંદ્રચૂડ ધનંજય
ચંદ્રચૂડ ધનંજય (જ. 11 નવેમ્બર 1959, મુંબઈ, મહારાષ્ટ્ર) : ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ. માતા પ્રભા ચંદ્રચૂડ શાસ્ત્રીય સંગીતમાં માહિર હતાં. પિતા યશવંત ચંદ્રચૂડ કાનૂનના મહારથી. ધનંજય ચંદ્રચૂડે મુંબઈના કેથેડ્રેલ અને જ્હોન કેનન શાળામાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું. દિલ્હીસ્થિત સેન્ટ કોલંબિયા સ્કૂલમાં અભ્યાસ આગળ વધાર્યો. ત્યાર બાદ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરવા માટે દિલ્હીની…
વધુ વાંચો >