Champaran Satyagraha-the first satyagraha movement led by Mahatma Gandhi-considered a historically important rebellion.
ચંપારણ સત્યાગ્રહ (1917)
ચંપારણ સત્યાગ્રહ (1917) : ગાંધીજીના ભારત આગમન પછીનો દેશવ્યાપી મહત્વ ધરાવતો પ્રથમ સત્યાગ્રહ. 1916માં ગાંધીજી કૉંગ્રેસના લખનૌ અધિવેશનમાં ગયા હતા ત્યારે તેમને બિહારમાં આવેલા ચંપારણના ગળીના વાવેતર બાબતમાં સ્થાનિક ગરીબ ખેડૂતો અને ગોરા જમીનદારો વચ્ચેની સમસ્યાનો અભ્યાસ કરવાનો પ્રસંગ આવ્યો. 1917માં ગાંધીજી ચંપારણ જવા માટે મોતીહારી પહોંચ્યા ત્યારે તેમને તે…
વધુ વાંચો >