Arjunkumar Pragjibhai Gajjar- Painter from Gujarat-Graduated in Arts from the Faculty of Fine Arts-M. S. University-Vadodara.
ગજ્જર, અર્જુનકુમાર પ્રાગજીભાઈ
ગજ્જર, અર્જુનકુમાર પ્રાગજીભાઈ (જ. 17 નવેમ્બર 1940, સરસ, તા. ઓલપાડ, જિ. સૂરત) : ગુજરાતના ચિત્રકાર. વડોદરાની મ. સ. વિશ્વવિદ્યાલયની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આટર્સમાંથી કલાના સ્નાતક થયેલા. અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇનમાંથી ગ્રાફિકમાં ઉત્તીર્ણ થયેલા, જ્યાંથી તેમને સંશોધન શિષ્યવૃત્તિ માટે પસંદ કરાયેલા. વ્યવસાયલક્ષી કાર્ય માટે તેમણે ફૅકલ્ટી ઑવ્ મ્યુઝિક ઍન્ડ ફાઇન…
વધુ વાંચો >