સમશેરબહાદુરસિંહ (શમશેરબહાદુરસિંહ)

સમશેરબહાદુરસિંહ (શમશેરબહાદુરસિંહ)

સમશેરબહાદુરસિંહ (શમશેરબહાદુરસિંહ) (જ. 13 જાન્યુઆરી 1911; અ. 12 મે 1993) : ‘નયી કવિતા’નાં નામે ઓળખાતી આધુનિક હિંદી કાવ્યધારાના પ્રમુખ કવિઓમાંના એક. તેમણે બી.એ. સુધી અભ્યાસ કર્યો હતો. એ પછી 1935-36માં ઉકીલભાઈઓ પાસેથી કલા વિદ્યાલયમાં પેઇન્ટિંગની તાલીમ પણ લીધી હતી. જુદા જુદા તબક્કે ‘કહાની’, ‘નયા સાહિત્ય’ અને ‘નયા પથ’ જેવાં હિંદીનાં…

વધુ વાંચો >