સમરાંગણ સૂત્રધાર
સમરાંગણ સૂત્રધાર
સમરાંગણ સૂત્રધાર : સમરાંગણ સૂત્રધાર 11મી સદીમાં રાજાભોજ દ્વારા લખાયેલ સંસ્કૃત ગ્રંથ. જેમાં ભારતીય સ્થાપત્ય શાસ્ત્ર, શિલ્પકલા, મંડળચિત્રો અને મકાન-નિર્માણ તથા તેની સાથે સંકળાયેલી તકનીકી બાબતો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. સમરાંગણ સૂત્રધારનો શાબ્દિક અર્થ થાય છે ‘માનવ નિવાસસ્થાનના શિલ્પી’, જો કે એક અન્ય દાવા પ્રમાણે કોઈ તેનો અર્થ…
વધુ વાંચો >