શેટ્ટી દેવી પ્રસાદ
શેટ્ટી, દેવી પ્રસાદ (ડૉ.)
શેટ્ટી, દેવી પ્રસાદ (ડૉ.) (જ. 8 મે 1953, મૅંગાલુરુ, કર્ણાટક, ભારત) : જાણીતા હૃદયવિજ્ઞાની, અને નારાયણ હૃદયાલય, બૅંગાલુરુના અધ્યક્ષ. તેઓએ કસ્તુરબા મેડિકલ કૉલેજ, મૅંગાલુરુમાંથી એમ.બી.બી.એસ. તથા એમ.એસ.ની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓએ વાલ્સગ્રેવ હૉસ્પિટલ, કન્વેન્ટરી તથા ઈસ્ટ બર્મિંગહામ હૉસ્પિટલ, બર્મિંગહામ તથા ગાય્ઝ હૉસ્પિટલ (Guy’s Hospital) લંડનમાં હૃદયસંબંધી શલ્યક્રિયા(surgery)માં ગહન પ્રશિક્ષણ…
વધુ વાંચો >