વ્યાસ ગિજુભાઈ

વ્યાસ, ગિજુભાઈ

વ્યાસ, ગિજુભાઈ (જ. 23 એપ્રિલ 1922, દીવ; અ. 6 માર્ચ 2002) : ઉચ્ચરિત શબ્દોના બેતાજ બાદશાહ. ગુજરાતના પણ એ સમયે પૉર્ટુગીઝ શાસનના દીવ બંદરે તેમનો જન્મ. એમનું કુટુંબ મુંબઈ આવ્યું. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈની વિવિધ શાળાઓમાં લીધું. 1944માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક થયા. આગળ ભણવાની હોંશ…

વધુ વાંચો >