વિશ્વનાથ આયર એન. ઈ.

વિશ્વનાથ આયર, એન. ઈ.

વિશ્વનાથ આયર, એન. ઈ. (જ. 30 જુલાઈ 1920, પાલઘાટ, કેરળ) : હિંદી વિવેચક અને અનુવાદક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; મદ્રાસ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. અને સાગર યુનિવર્સિટીમાંથી હિંદીમાં પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ કેરળ અને કોચીન યુનિવર્સિટીમાંથી હિંદીના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા. પછી પી.જી. સેન્ટર, કેરળ હિંદી પ્રચાર સભામાં પ્રાધ્યાપક…

વધુ વાંચો >