રામૈયા બી. એસ.

રામૈયા, બી. એસ.

રામૈયા, બી. એસ. (જ. 24 માર્ચ 1905, બટલાગુંડુ, મદુરાઈ પાસે; અ. 18 મે 1983, ચેન્નાઇ) : તમિળના જાણીતા લેખક, વિવેચક, નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમના સાહિત્યના ઇતિહાસની કૃતિ ‘માણિક્કોડિ કલમ’ માટે 1982ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. અધવચ્ચે ચોથા ધોરણથી શાળા છોડ્યા બાદ તેમણે સ્વપ્રયત્ને અભ્યાસ કર્યો. કેવળ…

વધુ વાંચો >