ભાનુદત્ત

ભાનુદત્ત

ભાનુદત્ત (તેરમી–ચૌદમી સદી) : સંસ્કૃત ભાષાના આલંકારિક અને કવિ. તેઓ મિથિલાના રહેવાસી હતા તેથી તેમને ‘મૈથિલ’ કહેવામાં આવે છે. ભાનુદત્તના પિતાનું નામ ગણેશ્વર અથવા ગણનાથ કે ગણપતિ હતું એમ જુદા જુદા ગ્રંથોના આધારે કહી શકાય. તેમના એક ચમ્પૂકાવ્ય ‘કુમારભાર્ગવીય’માં તેમની વંશાવળી આ પ્રમાણે આપી છે : રસેશ્વર–સુરેશ્વર–વિશ્વનાથ–રવિનાથ–ભવનાથ–મહાદેવ–ગણપતિ–ભાનુદત્ત. આમ તેમની સાત…

વધુ વાંચો >