બૈજનાથ મહારાજ
બૈજનાથ મહારાજ
બૈજનાથ મહારાજ (જ. 5. માર્ચ 1935) : રાજસ્થાનના સીકર જિલ્લાના લક્ષ્મણગઢમાં આવેલ પ્રસિદ્ધ શ્રદ્ધાનાથજી મહારાજ આશ્રમના આધ્યાત્મિક શિક્ષક અને મહંત. તેમનો જન્મ લક્ષ્મણગઢની નિકટના પનલાવા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયેલો. પાંચ વર્ષની ઉંમરે એ ગામના સંત શ્રી શ્રદ્ધાનાથજીના સંપર્કમાં આવ્યા, જે સંપર્ક 1985 સુધી અવિરત રહ્યો અને ગુરુની સાથે સમગ્ર…
વધુ વાંચો >