બારોટ, કાનજી ભૂટા

બારોટ, કાનજી ભૂટા

બારોટ, કાનજી ભૂટા (જ. 25 સપ્ટેમ્બર 1919, આસો સુદ એકમ વિ. સં. 1975  ટીંબલા,  જિ. અમરેલી , અ. 28 સપ્ટેમ્બર 1990, આસો સુદ નોમ વિ. સં. 2045 ચલાલા) : ગુજરાતી લોકસાહિત્યના બારોટી શૈલીના છેલ્લા વાર્તાકથક અને લોકવાર્તાકાર. પિતા ભૂટાભાઈ ગેલાભાઈ બારોટ અને માતા અમરબાઈ. કર્મભૂમિ ચલાલા. તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો.…

વધુ વાંચો >