બાણભટ્ટ કી આત્મકથા (1946)

બાણભટ્ટ કી આત્મકથા (1946)

બાણભટ્ટ કી આત્મકથા (1946) : હિંદી સાહિત્યકાર આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદીની ઐતિહાસિક નવલકથા. તેમાં નાયક બાણની આત્મકથા બાણની જ શૈલીમાં રજૂ થઈ છે. બાણભટ્ટ, નિપુણિકા અને ભટ્ટિનીના પ્રણયત્રિકોણની કથાની આસપાસ સાતમી-આઠમી શતાબ્દીના ભારતનું સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક પરિર્દશ્ય તેમણે ગૂંથી લીધું છે. પ્રેમ અને સમર્પણની ઉદાત્ત ભાવનાથી રસાયેલી આ નવલકથામાં…

વધુ વાંચો >