નિશીથ યશવંતરાય ભટ્ટ
માથુર, કૃષ્ણકુમાર
માથુર, કૃષ્ણકુમાર (જ. 30 જુલાઈ 1893, કાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 17 જુલાઈ 1936, લખનૌ, ઉત્તરપ્રદેશ) : વીસમી સદીના જાણીતા ભૂસ્તરશાસ્ત્રીઓ પૈકીના એક. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક. રૉયલ સોસાયટીના માનાર્હ સભ્ય. શાંતિસ્વરૂપ ભટનાગર, બીરબલ સહાની અને મેઘનાદ સહાના સમકાલીન ભૂવિજ્ઞાની. પિતા સ્થાનિક સરકારી નોકરીમાં, તિજોરી-કચેરીમાં હતા. નિવૃત્તિ પછી તેઓ વૃંદાવનમાં વસેલા. પોતે…
વધુ વાંચો >સમુદ્રતળ-આલેખ (Hypsographic Curve)
સમુદ્રતળ–આલેખ (Hypsographic Curve) : ઊંચામાં ઊંચી ભૂમિસપાટીથી મહાસાગરની મહત્તમ ઊંડાઈ સુધીના ભૂપૃષ્ઠ તેમજ સમુદ્રતળની આકારિકીનું પાર્શ્ર્વદૃશ્ય (profile) દર્શાવતો આલેખ. પૃથ્વી પર ખંડો અને મહાસાગરોનું વિતરણ તદ્દન અનિયમિત છે. મહાસાગરો પૃથ્વીની સપાટીનો 71 % જેટલો ભાગ અને ખંડો 29 % જેટલો ભાગ રોકે છે. સમુદ્રતળની આકારિકીની લાક્ષણિકતા જાણવા માટે કોઈ ચોકસાઈભરી…
વધુ વાંચો >