નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ
નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ
નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ (જ. 3 ઑગસ્ટ 1958, દિલ્હી) : જૈન ધર્મના પ્રસાર ઉપરાંત તેમણે કરેલા શિક્ષણ અને સેવાક્ષેત્રે મહત્ત્વના યોગદાન બદલ 2025માં પદ્મશ્રીથી સન્માનિત એક જૈન સાધુ. તેમનો જન્મ પંજાબી જૈન પરિવારમાં થયો હતો. નવ વર્ષની નાની વયે તેમણે જૈન સાધુ તરીકેની દીક્ષા લીધી હતી. બાળપણથી જ તેમને અધ્યાત્મ, જ્ઞાન અને…
વધુ વાંચો >