દુર્ગાચરણ રણબીર

દુર્ગાચરણ, રણબીર

દુર્ગાચરણ, રણબીર (જ. 1 માર્ચ 1951, કાનગુરુ, ઓડિશા) : ઓડિસી નૃત્યના ખ્યાતિપ્રાપ્ત પ્રતિભાશાળી નૃત્યકાર અને લોકપ્રિય ગુરુ. વર્ષો સુધી સતત અભ્યાસ અને ગુરુઓ દ્વારા પ્રાપ્ત થયેલ શિક્ષણને ઊંડાણપૂર્વક આત્મસાત્ કરીને ઓડિસી નૃત્યશૈલીના સંવર્ધન અને પ્રસાર માટે તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. આ માટે તેમને 2025માં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ના પુરસ્કારથી…

વધુ વાંચો >