દીપ્તિ-પરિમાણ

દીપ્તિ-પરિમાણ

દીપ્તિ-પરિમાણ : કોઈ પણ ખગોલીય પદાર્થની તેજસ્વિતાનું માપ. ગ્રીક ખગોળશાસ્ત્રી હિપાર્કસે નરી આંખે દેખાતા તારાઓને તેજસ્વિતાનાં છ પરિમાણના માપક્રમમાં મૂક્યા હતા, જેમાં સૌથી વધારે તેજસ્વી તારાને પહેલું પરિમાણ અને (તેને દેખાતા) સૌથી ઝાંખા તારાને છઠ્ઠું પરિમાણ આપ્યું હતું. પહેલી વાર જ્યારે દીપ્તિમાપક(photometer)ની મદદથી તારાની તેજસ્વિતા માપવામાં આવી ત્યારે જાણવા મળ્યું…

વધુ વાંચો >