દશરથલાલ શાહ

હરિજનપત્રો

હરિજનપત્રો : અસ્પૃશ્યતાના પ્રચાર-પ્રસાર માટે શરૂ કરેલ પત્રો-સામયિકો. 1933ની 30મી જાન્યુઆરીએ ગાંધીજીના ‘નવજીવન’ પત્રનો છેલ્લો અંક પ્રગટ થયો એ પછી ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ બંધ થતાં 11મી ફેબ્રુઆરીએ અસ્પૃશ્યતાનિવારણને ધ્યાનમાં રાખી ‘હરિજન’ નામનું અંગ્રેજી સાપ્તાહિક પુણેથી દર શનિવારે પ્રગટ કરવાનું શરૂ કર્યું. એના સંપાદક હતા શ્રી આર. વી. શાસ્ત્રી અને…

વધુ વાંચો >