તુમકૂર સીતારામય્યા પ્રહલાદ
તુમકૂર સીતારામય્યા પ્રહલાદ
તુમકૂર સીતારામય્યા પ્રહલાદ (જ. 21 મે 1940, ભારત) : નૅશનલ ઍરોસ્પેસ લૅબોરેટરીઝ (એન.એ.એલ.) બૅંગાલુરુના ખ્યાતિપ્રાપ્ત વૈજ્ઞાનિક. તેઓ ઍરોસ્પેસ એન્જિનિયરિંગ, ઉડ્ડયન તેમજ વાયુયાન કાર્યક્રમોમાં વિશેષજ્ઞતા તથા યોગદાન માટે જાણીતા છે. તેઓએ 1961માં મૈસૂર વિશ્વવિદ્યાલયમાંથી મિકૅનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને ભારતીય વિજ્ઞાન સંસ્થાન (આઈ.આઈ.એસસી., બૅંગાલુરુમાંથી ઍરોનૉટિકલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત…
વધુ વાંચો >