તત્યાના યાકોવ્લેવના યેલિજારેન્કોવા
તત્યાના યાકોવ્લેવના યેલિજારેન્કોવા
તત્યાના યાકોવ્લેવના યેલિજારેન્કોવા (ડૉ.) (શ્રીમતી) (જ. 17 સપ્ટેમ્બર 1929, સેંટ પીટ્સબર્ગ; અ. 5 સપ્ટેમ્બર 2007, મૉસ્કો, રશિયા) : પ્રાચીન ભારતીય ઇતિહાસનાં વિદ્વાન. એમણે મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીના ભાષા-વિજ્ઞાન વિભાગમાં પ્રવેશ લીધો. ઋગ્વેદનો રુસી ભાષામાં અનુવાદ કરવા માટે એમણે લગભગ 35 વર્ષ સમર્પિત કર્યાં. આ અનુવાદકાર્ય 1989, 1995 અને 1999માં ત્રણ ખંડોમાં…
વધુ વાંચો >