ચિત્રભાનુજી ગુરુદેવ

ચિત્રભાનુજી ગુરુદેવ

ચિત્રભાનુજી ગુરુદેવ (જ. 26 જુલાઈ, 1922; અ. 19 એપ્રિલ 2019) : તત્ત્વચિંતક. રૂપરાજેન્દ્ર(ચિત્રભાનુ)નો રોજ માતુશ્રી ચુનીબાઈની કૂખે રાજસ્થાનમાં થયો હતો. પિતાશ્રીનું નામ છોગાલાલજી હતું. રૂપરાજેન્દ્ર ખૂબ જ દેખાવડા અને બુદ્ધિશાળી હતા. માતાનું અવસાન તેમની 4 વર્ષની વયે થયું, 11 વર્ષની વયે બહેનનું અવસાન અને 19 વર્ષની વયે ખાસ મિત્રનું અવસાન…

વધુ વાંચો >