ચંદ્રશેખર સુબ્રમણ્યમ

ચંદ્રશેખર, સુબ્રમણ્યમ

ચંદ્રશેખર, સુબ્રમણ્યમ [જ. 19 ઑક્ટોબર 1910, લાહોર (હવે પાકિસ્તાન); અ. 21 ઑગસ્ટ 1995, શિકાગો, અમેરિકા] : સૈદ્ધાંતિક ખગોળ-ભૌતિકશાસ્ત્રી. ‘ચંદ્રશેખર-સીમા’ (Chandrasekhar Limit) માટે જાણીતા. ભારતીય મૂળના અને 1953માં અમેરિકાના નાગરિક બનેલા પ્રો. સુબ્રમણ્યમ ચંદ્રશેખરનો જન્મ 19મી ઑક્ટોબર 1910ના રોજ બ્રિટિશ શાસનકાળમાં લાહોરમાં થયો હતો. લાહોર ત્યારે ભારતમાં હતું અને ત્યાં તેમના…

વધુ વાંચો >