ગોવિંદજી

ગોવિંદજી

ગોવિંદજી (જ. 24 ઑક્ટોબર 1933, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : વિશ્વવિખ્યાત જીવભૌતિકશાસ્ત્રી. તેમના પિતા વિશ્વેશ્વરપ્રસાદ પ્રસિદ્ધ કેળવણીકાર હતા. ગોવિંદજી બાળપણથી જ જિજ્ઞાસુ હતા. તેમને વિસ્તૃત ચર્ચાઓ કરવાનો પુષ્કળ શોખ હતો. તેમણે અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી બી.એસસી. અને એમ.એસસી.ની ઉપાધિઓ સર્વપ્રથમ ક્રમે આવીને મેળવી હતી. તેમણે 1956માં ભારત છોડ્યું અને યુ.એસ.માં જઈ વસ્યા. હાલમાં તેઓ…

વધુ વાંચો >