ગોરખપુર

ગીતા પ્રેસ, ગોરખપુર

ગીતા પ્રેસ, ગોરખપુર (સ્થાપના : 1923) : સનાતન હિંદુત્વનો પ્રચાર-પ્રસાર કરતી દેશની સૌથી મોટી સેવાભાવી પુસ્તક પ્રકાશન સંસ્થા. ઉત્તરપ્રદેશના ગોરખપુરનો પર્યાય બની ગયેલી સંસ્થા. 1923ના દાયકામાં રાજસ્થાનના બે વેપારીઓ જયદયાળ ગોયન્કા અને હનુમાન પ્રસાદ પોદ્દારે ગીતા પ્રેસ અને ‘કલ્યાણ’ સામયિકની સ્થાપના કરી. આ પ્રેસની શરૂઆત કિરાણાની એક દુકાનમાંથી થઈ હતી…

વધુ વાંચો >

ગોરખપુર

ગોરખપુર : ઉત્તરપ્રદેશના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 45´ ઉ. અ. અને 83° 22´ પૂ. રે.ની આજુબાજુનો 3,321 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મહારાજગંજ, પૂર્વ તરફ કુશીનગર અને દેવરિયા, દક્ષિણ તરફ આઝમગઢ તથા પશ્ચિમ તરફ સંત કબીરનગર…

વધુ વાંચો >