કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન
કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન
કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન (જ. 24 ઑક્ટોબર 1940, એર્નાકુલમ, કેરળ; અ.25 એપ્રિલ 2025, બૅંગાલુરુ, કર્ણાટક) : ચન્દ્રયાન પ્રકલ્પની સ્પષ્ટ રૂપરેખા આપી, ગ્રહોના સંશોધન અને ખેડાણના યુગમાં પ્રવેશવા માટેના ભારતના શુભારંભનું નેતૃત્વ કરનાર દૂરંદેશી વિજ્ઞાની. પિતા સી. એમ. કૃષ્ણસ્વામી ઐયર તથા માતા વિશાલક્ષ્મી. તેમના પૂર્વજો મૂળ તમિલનાડુના હતા અને બાદમાં કેરળના વિવિધ ભાગોમાં…
વધુ વાંચો >