કૂડલિ નુંજુંડ ઘનપાઠી શંકરા

કૂડલિ નુંજુંડ ઘનપાઠી શંકરા

કૂડલિ નુંજુંડ ઘનપાઠી શંકરા (જ. 7 મે 1945) : પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન, અમદાવાદના અંતરિક્ષ પ્રયોગ કેન્દ્રના નિર્દેશક રહ્યા છે. તેઓએ ઉપગ્રહ તકનીક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓએ ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બૅંગાલુરુથી ઇલેક્ટ્રિકલ સંચાર અભિયાંત્રિકીમાં પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓએ 1971માં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન, અમદાવાદમાં કાર્ય શરૂ…

વધુ વાંચો >