ઇલા શ્રીકાંત દેશપાંડે

પ્રસૂતિતંત્ર (આયુર્વેદિક)

પ્રસૂતિતંત્ર (આયુર્વેદિક) : આયુર્વેદ અનુસાર કૌમારભૃત્ય નામના અંગની એક ઉપશાખા. આયુર્વેદનાં આઠ અંગમાંનું એક અંગ ‘કૌમારભૃત્ય’ છે. કૌમારભૃત્યતંત્રમાં ગર્ભવિજ્ઞાન, સૂતિકાવિજ્ઞાન તથા બાલરોગવિજ્ઞાનનો સમાવેશ થતો હોય છે. ગર્ભોત્પત્તિ ‘સ્ત્રી’ની અંદર થતી હોય છે આથી સ્ત્રીરોગવિજ્ઞાનનો સમાવેશ પણ કૌમારભૃત્યની અંદર જ કરવામાં આવ્યો છે. ટૂંકમાં, કૌમારભૃત્યની ત્રણ ઉપશાખા પાડી શકાય : (1)…

વધુ વાંચો >