આચારાંગ સૂત્ર

આચારાંગ સૂત્ર

આચારાંગ સૂત્ર : અંગશાસ્ત્રોમાંનું પ્રથમ અંગશાસ્ત્ર. પ્રાચીન ભારતીય સાહિત્યમાં જૈન આગમોનું અનોખું ગૌરવપૂર્ણ સ્થાન છે. જૈન આગમ સાહિત્ય એ ભારતીય સાહિત્યની અમૂલ્ય ઉપલબ્ધિ છે. જૈનાગમોમાં પ્રમુખ શાસ્ત્રોને અંગશાસ્ત્ર કહેવામાં આવે છે. તેની સંખ્યા 12ની છે. જેમાં હાલ 11 શાસ્ત્ર છે. 12મા અંગશાસ્ત્રનો વિચ્છેદ થઈ ગયો છે એમ કહેવાય છે. આ…

વધુ વાંચો >