અપરાજિત-પૃચ્છા

અપરાજિત-પૃચ્છા

અપરાજિત-પૃચ્છા : વાસ્તુ-શિલ્પ-સ્થાપત્ય પરનો સંસ્કૃત ગ્રંથ. જેમાં વિશ્વકર્મા અને તેમના પુત્ર અપરાજિત વચ્ચેના સંવાદનું વિવરણ છે. શાબ્દિક દૃષ્ટિએ તેનો અર્થ થાય છે ‘જે ક્યારેય પરાજિત ન થાય, તે વ્યક્તિ દ્વારા પૂછવામાં આવેલી વાતો’. સનાતની સાહિત્યની પરંપરા મુજબ અહીં પણ પ્રશ્નોત્તરી છે. એક અભ્યાસુ અનુમાન મુજબ તેની રચના ઈસુની ૧૧મી સદીના ગાળામાં થઈ…

વધુ વાંચો >