અઝહર (વિશ્વવિદ્યાપીઠ)

અઝહર (વિશ્વવિદ્યાપીઠ) (જામ-એ-અઝહર)

અઝહર (વિશ્વવિદ્યાપીઠ) (જામ-એ-અઝહર) : કેરોની મસ્જિદ અને વિશ્વવિદ્યાલય. ફાતિમી વંશે ઇજિપ્ત ઉપર વિજય પ્રાપ્ત કર્યો ત્યારે કેરો શહેરને પાટનગર બનાવ્યું. જોહરુલ કાતિબ સક્લબીએ, ઈ. સ. 971માં મસ્જિદનો પાયો નાખ્યો અને બે વર્ષ પછી મસ્જિદ તૈયાર થઈ ગઈ. તે પછીના રાજાઓએ તેમાં વધારો કર્યો. કેરોની મસ્જિદમાં એક મદરેસાની સ્થાપના કરવામાં આવી.…

વધુ વાંચો >