કાન્તિલાલ શાહ

સજ્ઝાય

સજ્ઝાય : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રચલિત જૈન પદપ્રકાર. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ખેડનારા અને વિકસાવનારા સર્જકોમાં જૈન સાધુકવિઓનું પ્રદાન અતિ મૂલ્યવાન છે. રાસા, ચરિય, ફાગુ આદિ પદ્યસ્વરૂપોની સાથે સાથે જ આ કવિઓને હાથે સ્તવન, સ્તુતિ, પૂજા, વિવાહલો, વેલિ, ચૈત્યવંદન, લેખ, હરિયાળી, ગહૂંળી જેવાં સર્જાયેલાં લઘુ પદ્યસ્વરૂપોમાંનું એક ગેય સ્વરૂપ છે સજ્ઝાય;…

વધુ વાંચો >