કન્નડ સાહિત્ય

હંસ દમયંતી મત્તુ ઇતર રૂપકગલુ (1965)

હંસ દમયંતી મત્તુ ઇતર રૂપકગલુ (1965) : પી. ટી. નરસિંહાચાર (જ. 1905) રચિત કન્નડ નાટ્યસંગ્રહ. આ કૃતિ બદલ તેમને 1966ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સંગ્રહ 8 સંગીતમય નાટકોનો બનેલો છે. તે પૈકી 4 પ્રખ્યાત મહાકાવ્યો પર આધારિત છે, જ્યારે બીજાં 4 ઋતુઓને લગતાં છે. પ્રથમ…

વધુ વાંચો >