અંજના ભગવતી

પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ

પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ ભારતીય સમાજના ઇતિહાસને તપાસીએ ત્યારે એક મહત્ત્વના પાસા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. આ પાસું તે જ્ઞાતિ/ધર્મ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ. આ સંબંધને જ્યારે ગ્રામ અને ગ્રામસમાજ સાથે સાંકળીએ ત્યારે વ્યવસાય કે હુન્નરઉદ્યોગની પરંપરા અને તેના સાતત્યને સમજી શકાય છે. કોટિક્રમિક હિંદુ સમાજનું સંચાલન કરતી…

વધુ વાંચો >

ભનોત નીરજા

ભનોત નીરજા (જ. 7 સપ્ટેમ્બર, 1963, ચંડીગઢ; અ. 5 સપ્ટેમ્બર, 1986, કરાંચી) : ફરજ બજાવતાં બહાદુરીપૂર્વક મૃત્યુને ભેટનાર, અશોકચક્રથી સન્માનિત ભારતની પ્રથમ મહિલા અને વિમાન પરિચારિકા. ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના સંવાદદાતા હરીશ ભનોત તથા રમા ભનોતને બે પુત્ર બાદ ત્રીજી પુત્રી અવતરી. તેનો ઉછેર મુંબઈમાં થયો અને સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી તે સ્નાતક…

વધુ વાંચો >