૧૫.૦૪

મત્સ્યોદ્યોગથી મદ્રાસ (મદ્રાસપટ્ટનમ્–ચેન્નાઈ)

મત્સ્યોદ્યોગ (Fisheries)

મત્સ્યોદ્યોગ (Fisheries) આર્થિક ર્દષ્ટિએ અગત્યના જલજ સજીવોનાં ઉત્પાદન, વેચાણ સાથે સંકળાયેલ ઔદ્યોગિક સાહસ (enterprise). માછલી, જિંગા, કરચલા, છીપ જેવા જલજીવો માનવીનો અગત્યનો ખોરાક બને છે. મોતીછીપ જેવાં પ્રાણીઓ ખોરાક તરીકે તો ઉપયોગી થાય જ છે, ઉપરાંત આર્થિક ર્દષ્ટિએ અગત્યનું એવું મોતીનું ઉત્પાદન પણ કરી આપે છે. વળી છીપલાંનું પણ ઉત્પાદન…

વધુ વાંચો >

મથાઈ, જૉન

મથાઈ, જૉન (જ. 10 જાન્યુઆરી 1886; અ. 2 નવેમ્બર 1969, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ નાણામંત્રી. ચેન્નઈની કિશ્ચિયન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. અને ત્યારબાદ બી.એલ. થયા. ઑક્સફર્ડ અને પછીથી લંડન સ્કૂલ ઑવ્ ઈકોનૉમિક્સમાં અભ્યાસ કર્યો. પ્રારંભે 1910થી ’14 સુધી ચેન્નઈની વડી અદાલતમાં વકીલાત કરી. 1918માં ચેન્નઈની પ્રેસિડન્સી કૉલેજમાં…

વધુ વાંચો >

મથુરા

મથુરા : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશના પશ્ચિમ છેડા પર આગ્રા વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 270 14´થી 270 58´ ઉ. અ. અને 770 17´થી 780 12´ પૂ. રે. વચ્ચેનો 3,811 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર અપૂર્ણ અર્ધચંદ્ર જેવો છે.…

વધુ વાંચો >

મથુરા-શિલ્પ

મથુરા-શિલ્પ : ઈસુ પૂર્વે પહેલી સદીથી આશરે ઈસુની પહેલી સદી દરમિયાન કુશાન સામ્રાજ્યના મથુરા અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલ હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મની પાષાણશિલ્પ-પરંપરા અથવા મથુરાની શિલ્પાકૃતિઓ. ભારતીય શિલ્પના ઇતિહાસમાં ઘણું જ મહત્વનું પ્રદાન કરનાર મથુરાએ અગત્યનાં લક્ષણો (iconography) વિકસાવવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય કલાસમન્વય સાધી આગવી શૈલી વિકસાવી છે. ઉત્તર…

વધુ વાંચો >

મદન, ત્રિલોકીનાથ

મદન, ત્રિલોકીનાથ (ટી. એન. મદન) (જ. 12 ઑગસ્ટ 1931) : ભારતીય સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. સમાજ-નૃવંશશાસ્ત્ર વિષયમાં ડૉ. ડબ્લ્યૂ. ઈ. એચ. સ્ટેનરના માર્ગદર્શન હેઠળ ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી, કૅનબરામાંથી 1960માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે કાશ્મીરના બ્રાહ્મણો વિશે ક્ષેત્રકાર્ય કર્યું અને સગાઈ-સંબંધોનો અભ્યાસ કર્યો. કેટલાંક…

વધુ વાંચો >

મદનપાલ

મદનપાલ (રાજ્યકાલ : 1100–1114) : કનોજના ગાહડવાલ વંશનો રાજા. ગાહડવાલ વંશના સ્થાપક ચંદ્રદેવ ઉર્ફે ચંદ્રરાયનો તે પુત્ર હતો. તે મદનચંદ્ર નામથી પણ ઓળખાતો હતો. મુસ્લિમ તવારીખકારો મુજબ ગઝનાના સુલતાન મસૂદ ત્રીજા(1099–1115)એ ભારત ઉપર ચડાઈ કરી અને કનોજના રાજા મલ્હીને કેદ કર્યો. તેણે સુલતાનને મોટી રકમ આપીને મુક્તિ મેળવી હતી. મલ્હી…

વધુ વાંચો >

મદનબાણ

મદનબાણ : જુઓ મોગરો

વધુ વાંચો >

મદનમોહન

મદનમોહન (જ. 1924, બગદાદ; અ. 14 જુલાઈ 1975) : સંગીત-નિર્દેશક. પૂરું નામ મદનમોહન કોહલી. પિતા રાયબહાદુર ચુનીલાલ બૉમ્બે ટૉકિઝમાં પ્રોડક્શન કંટ્રોલર હતા અને ફિલ્મિસ્તાન સ્ટુડિયોના સ્થાપક હતા. મદનમોહનનું ભણતર અંગ્રેજીમાં થયું હતું અને ભારતીય સંગીતની તેમણે કોઈ પદ્ધતિસરની તાલીમ લીધી નહોતી; તેમ છતાં અનેક ગીતોમાં તેમણે શાસ્ત્રીય રાગોનો જે રીતે…

વધુ વાંચો >

મદનમોહના

મદનમોહના : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અનોખી પદ્યવાર્તા. એ વાર્તાપ્રકારમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર કવિ તે શામળ. ‘મદનમોહના’ શામળની સ્વતંત્ર રચના છે. એ શામળની ઉત્તમ પદ્યવાર્તાઓમાંની એક છે. આ વાર્તા મથુરા નગરીના રાજાની કુંવરી મોહના અને પ્રધાનપુત્ર મદનની એક રસપ્રદ પ્રણયકથા છે. મથુરાનો રાજા પોતાની પુત્રી મોહનાને શુકદેવ પંડિતને ત્યાં વિદ્યા…

વધુ વાંચો >

મદનસિંહજી મ્યુઝિયમ, ભુજ

મદનસિંહજી મ્યુઝિયમ, ભુજ : ‘આયના મહેલ’ તરીકે જાણીતું અને 26 જાન્યુઆરી 2001ના ભૂકંપમાં ધરાશાયી થયેલું કચ્છનું અનુપમ મ્યુઝિયમ. કચ્છના છેલ્લા મહારાવ મદનસિંહજીએ તેની સ્થાપના કરી હતી. પોતે અંગત રસ લઈ સંગ્રહ કરાવેલી બેનમૂન કચ્છી ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવા માટે ‘આયના મહેલ’માં સ્થાયી મ્યુઝિયમની રચના કરી તેમાં આધુનિક ઢબે બધી ચીજવસ્તુઓ પ્રદર્શિત…

વધુ વાંચો >

મત્સ્યોદ્યોગ (Fisheries)

Jan 4, 2002

મત્સ્યોદ્યોગ (Fisheries) આર્થિક ર્દષ્ટિએ અગત્યના જલજ સજીવોનાં ઉત્પાદન, વેચાણ સાથે સંકળાયેલ ઔદ્યોગિક સાહસ (enterprise). માછલી, જિંગા, કરચલા, છીપ જેવા જલજીવો માનવીનો અગત્યનો ખોરાક બને છે. મોતીછીપ જેવાં પ્રાણીઓ ખોરાક તરીકે તો ઉપયોગી થાય જ છે, ઉપરાંત આર્થિક ર્દષ્ટિએ અગત્યનું એવું મોતીનું ઉત્પાદન પણ કરી આપે છે. વળી છીપલાંનું પણ ઉત્પાદન…

વધુ વાંચો >

મથાઈ, જૉન

Jan 4, 2002

મથાઈ, જૉન (જ. 10 જાન્યુઆરી 1886; અ. 2 નવેમ્બર 1969, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ નાણામંત્રી. ચેન્નઈની કિશ્ચિયન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. અને ત્યારબાદ બી.એલ. થયા. ઑક્સફર્ડ અને પછીથી લંડન સ્કૂલ ઑવ્ ઈકોનૉમિક્સમાં અભ્યાસ કર્યો. પ્રારંભે 1910થી ’14 સુધી ચેન્નઈની વડી અદાલતમાં વકીલાત કરી. 1918માં ચેન્નઈની પ્રેસિડન્સી કૉલેજમાં…

વધુ વાંચો >

મથુરા

Jan 4, 2002

મથુરા : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશના પશ્ચિમ છેડા પર આગ્રા વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 270 14´થી 270 58´ ઉ. અ. અને 770 17´થી 780 12´ પૂ. રે. વચ્ચેનો 3,811 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર અપૂર્ણ અર્ધચંદ્ર જેવો છે.…

વધુ વાંચો >

મથુરા-શિલ્પ

Jan 4, 2002

મથુરા-શિલ્પ : ઈસુ પૂર્વે પહેલી સદીથી આશરે ઈસુની પહેલી સદી દરમિયાન કુશાન સામ્રાજ્યના મથુરા અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલ હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મની પાષાણશિલ્પ-પરંપરા અથવા મથુરાની શિલ્પાકૃતિઓ. ભારતીય શિલ્પના ઇતિહાસમાં ઘણું જ મહત્વનું પ્રદાન કરનાર મથુરાએ અગત્યનાં લક્ષણો (iconography) વિકસાવવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય કલાસમન્વય સાધી આગવી શૈલી વિકસાવી છે. ઉત્તર…

વધુ વાંચો >

મદન, ત્રિલોકીનાથ

Jan 4, 2002

મદન, ત્રિલોકીનાથ (ટી. એન. મદન) (જ. 12 ઑગસ્ટ 1931) : ભારતીય સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. સમાજ-નૃવંશશાસ્ત્ર વિષયમાં ડૉ. ડબ્લ્યૂ. ઈ. એચ. સ્ટેનરના માર્ગદર્શન હેઠળ ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી, કૅનબરામાંથી 1960માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે કાશ્મીરના બ્રાહ્મણો વિશે ક્ષેત્રકાર્ય કર્યું અને સગાઈ-સંબંધોનો અભ્યાસ કર્યો. કેટલાંક…

વધુ વાંચો >

મદનપાલ

Jan 4, 2002

મદનપાલ (રાજ્યકાલ : 1100–1114) : કનોજના ગાહડવાલ વંશનો રાજા. ગાહડવાલ વંશના સ્થાપક ચંદ્રદેવ ઉર્ફે ચંદ્રરાયનો તે પુત્ર હતો. તે મદનચંદ્ર નામથી પણ ઓળખાતો હતો. મુસ્લિમ તવારીખકારો મુજબ ગઝનાના સુલતાન મસૂદ ત્રીજા(1099–1115)એ ભારત ઉપર ચડાઈ કરી અને કનોજના રાજા મલ્હીને કેદ કર્યો. તેણે સુલતાનને મોટી રકમ આપીને મુક્તિ મેળવી હતી. મલ્હી…

વધુ વાંચો >

મદનબાણ

Jan 4, 2002

મદનબાણ : જુઓ મોગરો

વધુ વાંચો >

મદનમોહન

Jan 4, 2002

મદનમોહન (જ. 1924, બગદાદ; અ. 14 જુલાઈ 1975) : સંગીત-નિર્દેશક. પૂરું નામ મદનમોહન કોહલી. પિતા રાયબહાદુર ચુનીલાલ બૉમ્બે ટૉકિઝમાં પ્રોડક્શન કંટ્રોલર હતા અને ફિલ્મિસ્તાન સ્ટુડિયોના સ્થાપક હતા. મદનમોહનનું ભણતર અંગ્રેજીમાં થયું હતું અને ભારતીય સંગીતની તેમણે કોઈ પદ્ધતિસરની તાલીમ લીધી નહોતી; તેમ છતાં અનેક ગીતોમાં તેમણે શાસ્ત્રીય રાગોનો જે રીતે…

વધુ વાંચો >

મદનમોહના

Jan 4, 2002

મદનમોહના : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અનોખી પદ્યવાર્તા. એ વાર્તાપ્રકારમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર કવિ તે શામળ. ‘મદનમોહના’ શામળની સ્વતંત્ર રચના છે. એ શામળની ઉત્તમ પદ્યવાર્તાઓમાંની એક છે. આ વાર્તા મથુરા નગરીના રાજાની કુંવરી મોહના અને પ્રધાનપુત્ર મદનની એક રસપ્રદ પ્રણયકથા છે. મથુરાનો રાજા પોતાની પુત્રી મોહનાને શુકદેવ પંડિતને ત્યાં વિદ્યા…

વધુ વાંચો >

મદનસિંહજી મ્યુઝિયમ, ભુજ

Jan 4, 2002

મદનસિંહજી મ્યુઝિયમ, ભુજ : ‘આયના મહેલ’ તરીકે જાણીતું અને 26 જાન્યુઆરી 2001ના ભૂકંપમાં ધરાશાયી થયેલું કચ્છનું અનુપમ મ્યુઝિયમ. કચ્છના છેલ્લા મહારાવ મદનસિંહજીએ તેની સ્થાપના કરી હતી. પોતે અંગત રસ લઈ સંગ્રહ કરાવેલી બેનમૂન કચ્છી ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવા માટે ‘આયના મહેલ’માં સ્થાયી મ્યુઝિયમની રચના કરી તેમાં આધુનિક ઢબે બધી ચીજવસ્તુઓ પ્રદર્શિત…

વધુ વાંચો >